1
1 કરિંથીઓને પત્ર 2:9
કોલી નવો કરાર
KXPNT
પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.
Compare
Explore 1 કરિંથીઓને પત્ર 2:9
2
1 કરિંથીઓને પત્ર 2:14
પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.
Explore 1 કરિંથીઓને પત્ર 2:14
3
1 કરિંથીઓને પત્ર 2:10
પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે.
Explore 1 કરિંથીઓને પત્ર 2:10
4
1 કરિંથીઓને પત્ર 2:12
પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી.
Explore 1 કરિંથીઓને પત્ર 2:12
5
1 કરિંથીઓને પત્ર 2:4-5
મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું. જેથી કે, તમારો વિશ્વાસ માણસોના જ્ઞાન ઉપર નથી, પણ પરમેશ્વરનાં સામર્થ્ય ઉપર નભેલો હોય.
Explore 1 કરિંથીઓને પત્ર 2:4-5