1 કરિંથીઓને પત્ર 2:4-5
1 કરિંથીઓને પત્ર 2:4-5 KXPNT
મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું. જેથી કે, તમારો વિશ્વાસ માણસોના જ્ઞાન ઉપર નથી, પણ પરમેશ્વરનાં સામર્થ્ય ઉપર નભેલો હોય.





