1
1 કરિંથીઓને પત્ર 3:16
કોલી નવો કરાર
KXPNT
પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.
Compare
Explore 1 કરિંથીઓને પત્ર 3:16
2
1 કરિંથીઓને પત્ર 3:11
આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.
Explore 1 કરિંથીઓને પત્ર 3:11
3
1 કરિંથીઓને પત્ર 3:7
ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે.
Explore 1 કરિંથીઓને પત્ર 3:7
4
1 કરિંથીઓને પત્ર 3:9
કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો.
Explore 1 કરિંથીઓને પત્ર 3:9
5
1 કરિંથીઓને પત્ર 3:13
પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.
Explore 1 કરિંથીઓને પત્ર 3:13
6
1 કરિંથીઓને પત્ર 3:8
હરેક માણસ પરમેશ્વરે એને હોપેલુ કામ જે રીતે કરશે ઈ પરમાણે એને બદલો મળશે.
Explore 1 કરિંથીઓને પત્ર 3:8
7
1 કરિંથીઓને પત્ર 3:18
ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.
Explore 1 કરિંથીઓને પત્ર 3:18