ઇસુ ખ્રિસ્તુલે પરમેહેરુહુ તીયા રોગુતુ પેર્યા વિશ્વાસુ મારફતે લોકુ માટે બલિદાનુ રુપુમે આપી દેદોહો, કી જો પાપ માંહા મારફતે વિતલા સમયુમે કેરામે આલોહો, આને જીયાપે પરમેહેરુહુ પોતા સહનસીલતાકી ધ્યાન નાહ આપ્યો, તીયા વિશે તે પોતા ધાર્મિકતા જાહેર કે. કા ઈયા સમયુલે પોતા ધાર્મિકતા જાહેર કે, કા જીયાકી તોઅ પોતે ધર્મી ઠેહરે, આને જો ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કે તીયાહાને બી ધર્મી ઠેરવુનારો બોને.