2 કરિંથીઓને પત્ર 4:16-17
2 કરિંથીઓને પત્ર 4:16-17 KXPNT
જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે. અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.










