YouVersion Logo
Search Icon

રોમન પત્રો 10

10
1ઓ વિશ્વાસી પાવુહુ, માઅ મનુ ઈચ્છા આને પરમેહેરુહુલે વિનંતી એ હાય કા, પરમેહેર ઇસ્રાએલ દેશુ લોકુ ઉદ્ધાર કેરી. 2કાહાકા આંય તીયાં સાક્ષી આપુહુ, કા તીયાહાને પરમેહેરુહુલે જાંણુલો ખુબુજ ઈચ્છા હાય, પેન તે નાહ હોમજુતે કા કેહેકી હારી રીતીકી તીયાલે ઓખે. 3કાહાકા તીયાહાને ઇ ધ્યાન કા પરમેહેર લોકુહુને ધર્મી ઠેરવેહે, પેન તે પોતા પરમાણે ધર્મી બોના કોશિશ કેતા રેતાહા, ઈયા ખાતુરે તે પરમેહેરુ નજરીમે ધર્મી નાહ બોની સેકતા. 4કાહાકા ઇસુ ખ્રિસ્તુ આવુલો પેલ્લા મુસા નિયમુ મકસદ પુરો વી ગીયો, ઈયા ખાતુરે આમી જો કેડો ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેહે, તીયાલે પરમેહેર ધર્મી ઠેરવેહે.
ઉદ્ધાર બાદા લોકુ માટે હાય
5પવિત્રશાસ્ત્રમે મુસા નિયમુ આધારુપે ધર્મી બોનુલો વિશે લેખેહે કા જો કેડો બી માંહુ તીયા નિયમુ પાલન કેહે તોઅ તીયા મારફતે જીવતો રીઅ. 6પેન પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા જો કેડો બી માંહુ વિશ્વાસુમે ધર્મી ઠેરવામે આવેહે. તોઅ પોતા મનુમે વિચાર કે કા “ઇસુ ખ્રિસ્તુલે નીચે લાવા ખાતુરે હોરગામે કેડો ચોળી?” 7કા ફાચે “ઇસુ ખ્રિસ્તુલે મોલામેને જીવતો કીને ઉપે લાવા ખાતુરે અધોલોકુમે કેડો ઉતી?” 8ઈયા મતલબ ઓ હાય કા વચન તોઅ પાહી હાય, તોઅ મુયુમે આને તોઅ મનુમે હાય, “ઇ તીયાજ વિશ્વાસુ વચન હાય, જો પ્રચાર કેતાહા.
9કા કાદાચ તુ પોતા મુયુકી ઇસુ ખ્રિસ્તુ વચન માનીને કબુલ કી લેઅ, આને પોતા રદયુપે વિશ્વાસ કે, કા પરમેહેરુહુ ઇસુલે મોલામેને ફાચો જીવતો કેલો, તા નક્કીજ પરમેહેર તોઅ ઉદ્ધાર કેરી.” 10કાહાકા ધર્મી બોના ખાતુરે રદયુકી વિશ્વાસ કેરામે આવેહે, આને ઉદ્ધાર પામા માટે પોતા મુયુકી કબુલ કેરા પોળેહે. 11કાહાકા યશાયા ભવિષ્યવક્તાહા પવિત્રશાસ્ત્રમે ઇસુ ખ્રિસ્તુ વિશે લેખ્યોહો, “જો કેડો બી માંહુ તીયાપે વિશ્વાસ કેરી તોઅ કીદીહીજ નાય નાજવાયા પોળે. 12કાદાચ તોઅ માંહુ યહુદી વેરી કા ગ્રીક વેરી, ઈયા ખાતુરે કા પરમેહેર બાદા પ્રભુ હાય, આને તીયાપે મદદ માગનારાલે તોઅ વાચાવેહે.” 13કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “જો કેડો પ્રભુ મદદ મિલવા ખાતુરે બોમબ્લુતેહે, તે ઉદ્ધાર પામી.
14પેન જીયાહા તીયાપે વિશ્વાસ નાહ કેયો, તે તીયાપેને મદદ કેહેકી માગે? આને જીયાહા તીયા વિશે નાહ ઉનાયે તે તીયાપે કેહેકી વિશ્વાસ કે? આને પ્રચાર કેનારોજ નાય વેઅ કેહેકી ઉનાય?” 15આને કાદાચ પ્રચાર કેરા મોક્લામે નાય આવે તા પ્રચાર કેહેકી કે? જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “હારી સુવાર્તા ઉનાવનારા આવુલો કોતી હારી ગોઠ હાય.” 16પેન બાદા લોકુહુ તીયુ હારી સુવાર્તાલે સ્વીકાર નાહ કેયી, યશાયા ભવિષ્યવક્તાહા આખેહે, “ઓ પ્રભુ, કેડાહા આમા હારી સુવાર્તાપે વિશ્વાસ કેયોહો?” 17ઈયા ખાતુરે પ્રચાર ઉનાયુલોકી વિશ્વાસ ઉત્પન્ન વેહે, આને સંદેશ ઇસુ ખ્રિસ્તુ વચનુકી વેહે. 18ઈયા મતલબ ઓ નાહ કા તે નાહ ઉનાયા, ઉનાયા તા જરુરી હાય, કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય,
“તીયાં પ્રચાર કેરા આવાજ તોરતીપે દરેક માંહા પાહી હાય,
આને તીયા વચન જગતુ દરેક જાગામે પોચવી દેઅ.
19આને આંય ઇ બી આખુહુ કા ઇસ્રાએલુ લોક બી ઉનાયાહા, પેલ્લા પરમેહેરુહુ આને મુસા મારફતે ઇ આખવામે આલો,
આંય અન્યજાતિ લોકુ મારફતે તુમા મનુમે જલન ઉપજાવેહે,
આંય અન્યજાતિ મુર્ખ લોકુ મારફતે ક્રોધ ચોળવેહે.”
20ફાચે યશાયા ભવિષ્યવક્તાહા હિંમતુકી આખેહે,
“જે લોક માને હોદતલા નાય, તીયાહા માને હોદી લેદા, આને જે લોક માઅ વિશે ફુચતલા બી નાય તીયાં વોચ્ચે આંય હાજર વીયોહો.”
21પેન ઇસ્રાએલ દેશુ લોકુહુ માઅ વિશે પરમેહેર યશાયા ભવિષ્યવક્તા મારફતે ઇ આખાતાહા, “માયુહુ આખા દિહ માઅ આજ્ઞા નાય માનનારા આને હુમલા કેનારા લોકુહુને પોતા પાહી ફાચે વોલા ખાતુરે હાદી રીયોહો.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in