કાહાકા યશાયા ભવિષ્યવક્તાહા પવિત્રશાસ્ત્રમે ઇસુ ખ્રિસ્તુ વિશે લેખ્યોહો, “જો કેડો બી માંહુ તીયાપે વિશ્વાસ કેરી તોઅ કીદીહીજ નાય નાજવાયા પોળે. કાદાચ તોઅ માંહુ યહુદી વેરી કા ગ્રીક વેરી, ઈયા ખાતુરે કા પરમેહેર બાદા પ્રભુ હાય, આને તીયાપે મદદ માગનારાલે તોઅ વાચાવેહે.” કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “જો કેડો પ્રભુ મદદ મિલવા ખાતુરે બોમબ્લુતેહે, તે ઉદ્ધાર પામી.