1
યોહાન 3:16
Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ
OGCB
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
Compare
Explore યોહાન 3:16
2
યોહાન 3:17
જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા.
Explore યોહાન 3:17
3
યોહાન 3:3
ઈસુએ જવાબ આપ્યો, “હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી.”
Explore યોહાન 3:3
4
યોહાન 3:18
જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ.
Explore યોહાન 3:18
5
યોહાન 3:19
સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં.
Explore યોહાન 3:19
6
યોહાન 3:30
તે વધતા જાય, અને હું ઘટતો જાઉં.”
Explore યોહાન 3:30
7
યોહાન 3:20
જે કોઇ ભૂંડુ કરે છે તે પ્રકાશનો ધિક્કાર કરે છે. અને પોતાના કામ ન વખોડાય માટે તેઓ પ્રકાશ પાસે આવતા નથી
Explore યોહાન 3:20
8
યોહાન 3:36
જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.
Explore યોહાન 3:36
9
યોહાન 3:14
જેમ મોશેએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યા, તેમજ માણસના દીકરાને પણ ઊંચો કરવાની જરૂર છે.
Explore યોહાન 3:14
10
યોહાન 3:35
પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે સઘળું તેમને સોંપ્યું છે.
Explore યોહાન 3:35