ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી. પરમેશ્વર આપણને આવકારે છે કેમ કે, આપડે ધીરજ રાખવાનુ શીખા છયી અને કેમ કે, ઈ આપણને આવકારે છે, ઈ હાટુ આપણને આશા છે.