1
રોમનોને પત્ર 4:20-21
કોલી નવો કરાર
KXPNT
તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી. અને પાકું જાણ્યું કે, જે વાતનો પરમેશ્વરે વાયદો કરયો છે. ઈ એને પુરુ કરવામા પણ શક્તિશાળી છે.
Compare
Explore રોમનોને પત્ર 4:20-21
2
રોમનોને પત્ર 4:17
જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.
Explore રોમનોને પત્ર 4:17
3
રોમનોને પત્ર 4:25
ઈસુને આપડા અપરાધો હાટુ મારી નાખવાની હાટુ પકડાવો હતો અને પરમેશ્વરે આપણને પોતાની હારે ન્યાયી બનાવવા હાટુ ફરીથી જીવતો કરો.
Explore રોમનોને પત્ર 4:25
4
રોમનોને પત્ર 4:18
આશા પુરી નય થાય એવું લાગતું હતુ તોય આશાથી પરમેશ્વર ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ રાખ્યો કે, એથી ઈ વચન આપેલું હતુ કે, તારો વંશ એવો થાહે કે, ઈ પરમાણે ઈ ઘણાય બિનયહુદીઓનો વડવો થાય.
Explore રોમનોને પત્ર 4:18
5
રોમનોને પત્ર 4:16
ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય
Explore રોમનોને પત્ર 4:16
6
રોમનોને પત્ર 4:7-8
જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓના પાપ ઢકાણા છે, ઈ આશીર્વાદિત છે. આશીર્વાદિત છે, ઈ માણસ, જેના પાપોનો હિસાબ પરમેશ્વર કઈયેય નય રાખે.
Explore રોમનોને પત્ર 4:7-8
7
રોમનોને પત્ર 4:3
શાસ્ત્ર શું કેય છે? આ કે, પરમેશ્વરે જે વાયદો કરયો હતો એની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને એના હાટુ પરમેશ્વરે પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.
Explore રોમનોને પત્ર 4:3