રોમનોને પત્ર 4:20-21
રોમનોને પત્ર 4:20-21 KXPNT
તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી. અને પાકું જાણ્યું કે, જે વાતનો પરમેશ્વરે વાયદો કરયો છે. ઈ એને પુરુ કરવામા પણ શક્તિશાળી છે.





