1
2 કરિંથીઓને પત્ર 4:18
કોલી નવો કરાર
KXPNT
ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.
Compare
Explore 2 કરિંથીઓને પત્ર 4:18
2
2 કરિંથીઓને પત્ર 4:16-17
જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે. અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.
Explore 2 કરિંથીઓને પત્ર 4:16-17
3
2 કરિંથીઓને પત્ર 4:8-9
આપડે બધીય બાજુથી મુશ્કેલીમાં હોવા છતાય દબાયેલા નથી; હેરાન થ્યા છતાય નિરાશ થયેલા નથી. આપડે સતાવેલા છયી, પણ છોડાયેલા નથી; નીસે પછાડેલા છયી, પણ નાશ પામેલા નથી
Explore 2 કરિંથીઓને પત્ર 4:8-9
4
2 કરિંથીઓને પત્ર 4:7
અમે તો ધૂડના ઠામડાની જેમ છયી અને અમારી પાહે પણ આ આત્મા છે; જેથી બધાયથી હારું સામર્થ્ય અમારું નથી, પણ પરમેશ્વર પાહેથી મળેલું છે એમ ખુલ્લું થાય છે.
Explore 2 કરિંથીઓને પત્ર 4:7
5
2 કરિંથીઓને પત્ર 4:4
આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.
Explore 2 કરિંથીઓને પત્ર 4:4
6
2 કરિંથીઓને પત્ર 4:6
ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.
Explore 2 કરિંથીઓને પત્ર 4:6