YouVersion Logo
Search Icon

યોહાન 2:7-8

યોહાન 2:7-8 OGCB

ઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓ પાણીથી ભરી દો.” તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી. પછી તેમણે તેમને કહ્યું, “હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,”

Free Reading Plans and Devotionals related to યોહાન 2:7-8