YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 3:10-12

રોમનોને પત્ર 3:10-12 KXPNT

જેમ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, પરમેશ્વરની હામે કોય પણ ન્યાયી નથી. એક પણ નય. એવો એક પણ માણસ નથી જે ખરેખર હમજતો હોય કે, શું હાસુ છે. કોય પણ પરમેશ્વરને જાણવા નથી માંગતો. તેઓએ પરમેશ્વરને છોડી દીધા છે, બધાય પરમેશ્વર હાટુ નકામાં થય ગયા છે. કોય ભલાય કરનારૂ નથી, એક પણ નય.