રોમનોને પત્ર 11
11
ઈઝરાયલ ઉપર પરમેશ્વરની દયા
1ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું 2પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે. 3તેઓએ કીધું કે, હે પરભુ, તેઓએ તારા આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તારી વેદીઓનો નાશ કરી નાખ્યો, અને હું જ એકલો બસી ગયો છું, અને તારી ઉપર વિશ્વાસ કરું છું અને તેઓ મને મારી નાખવા માગે છે.
4પણ પરમેશ્વરે એલિયાને કીધું, મારી પોતાની હાટુ હાત હજાર માણસોને રાખી મુક્યા છે, જેઓએ બઆલની મૂર્તિની પુજા નથી કરી. 5એવી જ રીતે, આ વખતે પણ પરમેશ્વરની કૃપાના કારણે, આ યહુદીઓના થોડાક લોકો છે જેને પરમેશ્વરે પોતાના હાસા લોકો થાવા હાટુ ગમાડીયા છે.
6પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય 7એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા. 8જેમ લખેલુ છે, પરમેશ્વરે તેઓના મન જડ બનાવી દીધા છે. હજી હુધી તેઓની આખું જોતી નથી, અને કાન હાંભળતા નથી.
9પછી રાજા દાઉદ પણ કેય છે કે, “તેઓની મેજ તેઓની હાટુ જાળ, ફાંસો, ઠોકર અને બદલો થાય. 10તેઓની આખું કાળા ભમ્મર અંધારા જેવી થાય કે, જેથી તેઓ જોય નો હકે અને તેઓનો વાહો તમે સદાય વાંકો વાળો.”
11તઈ હું કવ છું કે, શું તેઓને પાપની ઠોકર લાગી કે, તેઓ પડી ગયા નય! કોયદી નય! પણ તેઓની આજ્ઞા નો માનનારા બિનયહુદીઓને તારણ મળ્યુ, જેથી ઈઝરાયલ દેશનાઓને ઈર્ષા થાય. 12હવે જો પાપથી તેઓનું ઠેય ખાવુ માણસ જગતને મિલકતરૂપ થયુ છે અને તેઓનું નુકશાન બિનયહુદીઓને મિલકતરૂપ થયુ છે, તો તેઓની સંપૂર્ણતા ઘણીય વધારે સંપતિરૂપ થાહે!
બિનયહુદીઓનુ તારણ ઝાડની કલમનો દાખલો
13પણ હવે હું તમને બિનયહુદીઓને આ વાતો કવ છું જઈ હું બિનયહુદીઓ હાટુ ગમાડેલો ચેલો છું, તો હું પોતાની સેવા મહત્વની માંનું છું 14જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.
15કેમ કે, જો તેઓનો નકાર થાવાથી માણસ જગતનું પરમેશ્વર હારે સમાધાન થયુ, તો તેઓનો સ્વીકાર થાવાથી મોતમાંથી જીવન સિવાય બીજુ શું થાહે? 16ધરવાની રોટલીનું પેલું બટકુ પરમેશ્વરને અપાયેલું હોય તો આખી રોટલીનો પુરો કણેકણ પવિત્ર છે એમ જ જો ઝાડનાં મુળયા ધરેલા હોય તો ડાળ્યું પણ પવિત્ર છે.
17પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો. 18ઈ ડાળ્યું વિષે જે કાપી નાખવામાં આવી હતી, એની ઉપર તુ અભિમાન કરવુ નય, અને જો તુ અભિમાન કર, તો ધ્યાન રાખ કે, તુ મુળયાને નય, પણ મુળયા તને મદદ કરે છે.
19વળી તું કેય કે, હું કલમરૂપે ભળી જાવ ઈ હાટુ ડાળ્યુંને તોડી નાખવામાં આવી. 20આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ, 21કેમ કે, જો પરમેશ્વરે અસલ ડાળ્યુંને બસાવી નય, તો ઈ તને હોતન નય બસાવે.
22આયા આપડે જોયી છયી કે, પરમેશ્વર દયાળુ તો છે, પણ હારોહાર કઠણ હોતન છે. જેઓ પડી ગયા તેઓની ઉપર પરમેશ્વરનો કોપ આવ્યો. જો તુ પરમેશ્વરની દયાને વળગી રેય, તો પરમેશ્વર તારી ઉપર દયા સાલું રાખશે, નકર તને હોતન કાપી નાખવામાં આયશે.
23જો યહુદીઓ પોતાના અવિશ્વાસને દુર કરે તો એને અસલ જગ્યાએ પાછા લગાડવામાં આયશે. કેમ કે, પરમેશ્વર એને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે. 24જો તમે જંગલી જૈતુન ઝાડની ડાળખીઓના જેવા છો, અને ઉજેરવામાં આવેલ હારા જૈતુન ઝાડની હારે તમને પ્રકૃતિ વિરુધ ભેળવવામાં આવ્યા છે. યહુદીઓ આ ઉજરેલા ઝાડની ડાળખીઓ જેમ છે. પરમેશ્વરની હાટુ ઈ અસલ ડાળખીઓને તેમના પોતાના જૈતુન ઝાડમાં કલમ કરવાનું કામ કેટલું હેલ્લું છે.
બધાયને હાટુ પરમેશ્વરની દયા
25કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.
26અને પછી આખુય ઈઝરાયલ દેશ તારણ પામશે, જેમ લખેલુ છે, સિયોનમાંથી તારણ આયશે; ઈ યાકુબમાંથી અન્યાયને દુર કરશે. 27અને જેમ પરમેશ્વર કેય છે કે, હું તેઓના પાપને દુર કરય, તઈ તેઓની હારે મારો કરાર પુરો થાહે.
28સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે. 29કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.
30ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો. 31ઈજ પરમાણે તમને દયા મળી છે, એથી યહુદીઓ આજ્ઞા નો માનનારા થયા છે; જેથી તમને હોતન દયા મળે. 32આમ બધીય માણસ જાતને પરમેશ્વરે આજ્ઞા નો માનવાના બંધનમાં મુકી છે; જેથી બધીય માણસજાત પ્રત્યે ઈ દયા દેખાડે.
પરમેશ્વરની સ્તુતિ
33આહેય! પરમેશ્વરનું જ્ઞાન અને બુદ્ધિ, મિલકત કેવી અગાધ છે એના નિર્ણયોને કોણ હમજાવી હકે? એના મારગને કોણ હમજી હકે? 34કેમ કે, પરભુનુ મન કોયે જાણ્યું છે? કા એનો સલાહકાર કોણ થ્યો છે? 35કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?
36કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન.
Currently Selected:
રોમનોને પત્ર 11: KXPNT
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.