એફેસીઓને પત્ર 4:22-24
એફેસીઓને પત્ર 4:22-24 KXPNT
તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ. હવે તમારે પરમેશ્વરને તમારી વિસારવાની રીતને બદલાવવા દેવી જોયી. અને એણે તમને એક નવા માણસ બનાવ્યા છે. આ નવા માણસને પરમેશ્વરની હરખા થાવા હાટુ બનાવવામાં આવ્યા છે, એટલે એને ખરેખર ન્યાયી અને પવિત્ર થાવા હાટુ બનાવ્યા છે.






