પ્રેરિતોનાં કૃત્યો 26
26
પાઉલ દ્વારા રાજા આગ્રીપાને બતાવવું
1આગ્રીપા રાજાએ પાઉલને કીધું કે, “તને પોતાના વિષે બોલવાની રજા છે.” તઈ પાઉલે હાથ ઉપર કરીને લોકોને સૂપ રેવાનો ઈશારો કરીને કીધું કે,
2હે રાજા આગ્રીપા, જે વાતોનો યહુદી લોકોના આગેવાનો મારી ઉપર આરોપ લગાડે છે, આજે તારી હામે એનો જવાબ આપવા હાટુ હું પોતાને આશીર્વાદિત હમજુ છું, 3હું જાણું છું કે, તુ યહુદી લોકોના બધાય રીતી રીવાજો અને વિવાદવાળી બાબતોને જાણ છો. ઈ હાટુ ધ્યાનથી મારી વાતને હાભળ એવી હું તને વિનવણી કરું છું.
4હું નાનપણથી પોતાની જાતિના લોકોની વસમાં અને યરુશાલેમ શહેરમાં મોટો થયો છું, ઈ હાટુ બધાય યહુદી લોકો જાણે છે કે, મારી સાલ સાલગત શરુવાતથી જ કેવી છે. 5આ યહુદીઓ મને લાંબા વખતથી જાણે છે જો ઈ ઈચ્છે તો તેઓ તમને કય હકશે કે હું ફરોશી ટોળાનો માણસ હતો, જે આપડા ધરમનાં નિયમ પરમાણે બધાયથી રૂઢિસુસ્ત ટોળું છે.
6આજે હું પરમેશ્વર દ્વારા આપડા વડીલોને દીધેલ વાયદાની આશાના કારણે આયા ગુનેગારની જેમ ઉભો છું 7આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે. 8અને પરમેશ્વર મરેલામાંથી પાછા જીવતા કરે છે, આ વાત ઉપર વિશ્વાસ કરવો તમને કેમ કઠણ લાગે છે?
9મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ. 10અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો. 11ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.
પોતાના હ્રદય બદલાણની વાત
12આજ વાત હાટુ જઈ હું મુખ્ય યાજકોનો અધિકાર અને આજ્ઞા પત્ર લયને દમસ્કસ શહેરમાં જાતો હતો, 13તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું, 14જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે.
15તઈ મે કીધું કે, “હે પરભુ, તુ કોણ છે?” પરભુએ કીધું કે, “હું ઈસુ છું, જેને તુ હેરાન કરે છે.” 16પણ હવે તુ ઉઠ, અને ઉભો થા, મે તને ઈ હાટુ દર્શન દીધા છે કે, તને મારો સેવક બનાવું, અને જે દર્શન તુ જોય હકે છે, અને જે દર્શન જોયા પછી એનો સાક્ષી બનાવય. 17અને હું તને ઈઝરાયલનાં લોકોથી અને બિનયહુદી લોકોથી છોડાવય, હું તને તેઓની પાહે મોકલી રયો છું 18કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
પૌલની સેવાના કામો
19ઈ હાટુ હે રાજા આગ્રીપા, મે ઈ સ્વર્ગના દર્શનનું પાલન કરયુ છે. 20પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે. 21આ વાતોના કારણે યહુદી લોકોએ મને મંદિરમાં પકડયો અને મારી નાખવાની કોશિશ કરી હતી.
22પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી. 23કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે. 24જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.” 25પણ પાઉલે જવાબ દીધો કે, “હે નેકનામદાર ફેસ્તસ, હું ગાંડો નથી, પણ હાસી અને બુદ્ધિની વાતો કવ છું 26રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.
27હે રાજા આગ્રીપા, શું તુ આગમભાખીયાઓનો વિશ્વાસ કરે છે? હા, હું જાણું છું કે, તુ વિશ્વાસ કરે છે.” 28રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?” 29પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.”
30તઈ રાજા અને રાજ્યપાલ અને બેરનીકે અને એની હારે બેહનારા ઉભા થયને અને વયા ગયા. 31જઈ ઈ જઈ રયા હતાં તઈ અંદરો અંદર કેવા લાગ્યા કે, “આ માણસે મારી નાખવા અને જેલખાનામાં જાવા લાયક જેવું કાય કામ નથી કરયુ.” 32રાજા આગ્રીપાએ ફેસ્તસ રાજ્યપાલને કીધું કે, “જો આ માણસ રોમી સમ્રાટના દ્વારા મારો ન્યાય થાવો જોયી એવી વિનવણી નો કરે તો છૂટી હકતો હતો.”
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 26: KXPNT
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.