પ્રેરિતોનાં કૃત્યો 26:17-18
પ્રેરિતોનાં કૃત્યો 26:17-18 KXPNT
અને હું તને ઈઝરાયલનાં લોકોથી અને બિનયહુદી લોકોથી છોડાવય, હું તને તેઓની પાહે મોકલી રયો છું કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.





