YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 10:34-35

પ્રેરિતોનાં કૃત્યો 10:34-35 KXPNT

તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી. પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.