2 કરિંથીઓને પત્ર 7:9
2 કરિંથીઓને પત્ર 7:9 KXPNT
હવે હું રાજી છું; તમે દુખી થયા ઈ હાટુ નય પણ દુખી થાવાથી તમે પસ્તાવો કરયો ઈ હાટુ, કેમ કે, તમને પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી કરયા હતાં, કે અમારાથી તમને કાય નુકશાન થાય નય.
હવે હું રાજી છું; તમે દુખી થયા ઈ હાટુ નય પણ દુખી થાવાથી તમે પસ્તાવો કરયો ઈ હાટુ, કેમ કે, તમને પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી કરયા હતાં, કે અમારાથી તમને કાય નુકશાન થાય નય.