YouVersion Logo
Search Icon

1 કરિંથીઓને 1

1
અવકાર
1પરમેશ્વર ની મરજી પરમણે ઇસુ મસીહ નો પસંદ કરેંલો સેંલો થાવા હારુ પસંદ કરવા મ આવેંલો પાવલુસ, અનેં સોસ્થિનેસ ઝી મારા ભાઈ જુંગ હે. 2હૂં આ કાગળ પરમેશ્વર ની હીની મંડલી ન મનખં હારુ લખેં રિયો હે ઝી કુરિન્થુસ સેર મ હે. ઝેંનનેં પરમેશ્વરેં પુંતાનં મનખં ના રુપ મ ઇસુ મસીહ મ એક જુટ કર્ય હે, અનેં ઝેંનનેં હેંને પવિત્ર મનખં થાવા હારુ પસંદ કર્ય હે, અનેં ઝી દરેક જગ્યા આપડા પ્રભુ ઇસુ મસીહ ના નામ થી પ્રાર્થના કરે હે હેંનં બદ્દ હારુ હુંદો લખું હે. કેંમકે વેયો આપડો બદ્દનો પ્રભુ હે.
3આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ની તરફ થી ઇસુ મસીહ તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે.
મસીહ મ આશિષેં
4તમનેં ઇસુ મસીહ દુવારા પરમેશ્વર થી ઘણું અનુગ્રહ થાયુ હે, હેંનેં હારુ હૂં આપડા પરમેશ્વર નું ધનેવાદ હમેશા કરું હે. 5કેંમકે દરેક રિતી થી તમનેં ઘણી પરકાર ની આશિષેં મળી હે, કેંમકે તમું ઇસુ મસીહ નેં હાતેં એક જુટ હે, તમું મસીહ ન હે એંતરે હારુ હેંને તમનેં હેંના વસન નેં બુંલવા અનેં હમજવા નું ખાસ વરદાન આલ્યુ હે. 6હેંના ખાસ વરદાન ને લેંદેસ પરમેશ્વરેં સાબિત કર્યુ હે, કે ઇસુ મસીહ ના બારા મ ઝી હમિસાર હે વેયો હાસો હે. 7એંતરે હારુસ તમનેં બદ્દી પરકાર ન વરદાનં પવિત્ર આત્મા ની તરફ થી આલવા મ આય હે, અનેં તમું આપડા પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા ની વાટ જુંવતં રો હે. 8પરમેશ્વર તમનેં સેંલ્લે તક વિશ્વાસ મ મજબૂત કરહે કે તમું આપડા પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા ના ટાએંમ મ દોષ વગર ન ઠરો. 9અનેં પરમેશ્વર એંવુંસ કરહે કેંમકે ઝી કઇ હેંને કેંદું હે, વેયુ કરવા હારુ વેયો વિશ્વાસુ હે. ઝેંને તમનેં હેંના બેંટા આપડા પ્રભુ ઇસુ મસીહ ની સંગતિ મ બુંલાય હે.
મંડલી ન મનખં મ ફૂટ
10હે વાલોં, આપડા પ્રભુ ઇસુ મસીહ ના અધિકાર થી હૂં તમનેં અરજ કરું હે, કે તમું બદ્દ એક-બીજા ની વાત માનો, અનેં તમારી મ ફૂટ નેં પડે, પુંણ એકેંસ મન અનેં એક મત થાએંનેં મળેંનેં રો. 11કેંમકે હે મારં વાલોં, ખલોએ ના પરિવાર ન મનખંવેં મનેં તમારા બારા મ વતાડ્યુ હે, કે તમારી મ ઝઘડા થાએં રિયા હે. 12મારું કેંવાનું મતલબ ઇયુ હે કે, તમું બદ્દ અલગ-અલગ વાતેં કરો હે, કુઈક તે કે હે કે, “હૂં પાવલુસ નું હે,” અનેં કુઈક કે હે, “હૂં અપુલ્લોસ નું હે,” અનેં કુઈક કે હે, “હૂં કૈફા એંતરે પતરસ નું હે,” અનેં કુઈક તે કે હે, “હૂં તે મસીહ નું હે.” 13ઇયુ ઠીક નહેં, કેંમકે ઇસુ મસીહ અલગ-અલગ ટુંળા મ વટાએંલો નહેં, અનેં હૂં પાવલુસ તમારી હારુ ક્રૂસ ઇપેર નહેં સડ્યો, અનેં નહેં તમેં મારા પાવલુસ ના નામ થી બક્તિસ્મ લેંદું. 14હૂં પરમેશ્વર નું ધનેવાદ કરું હે કે ક્રીસ્પુસ અનેં ગયુસ એંનં બે ભાજ્ય નેં સુંડેંનેં મેંહ તમારી મહું કેંનેં યે બક્તિસ્મ નહેં આલ્યુ. 15એંતરે હારુ એંમ કુઇ નહેં કેં સક્તું કે તમનેં મારા પાવલુસ ના નામ થી બક્તિસ્મ મળ્યુ હે. 16અનેં હાં, મેંહ સ્તિફનાસ નેં અનેં હેંના પરિવાર નેં હુંદું બક્તિસ્મ આલ્યુ હે, હેંનેં સુંડેંનેં હૂં નહેં જાણતો કે મેંહ બીજં કેંનેંક નેં બક્તિસ્મ આલ્યુ. 17કેંમકે મસીહવેં મનેં બક્તિસ્મ આલવા હારુ નેં, પુંણ તાજા હમિસાર નો પરસાર કરવા હારુ મુંકલ્યો હે. ઝર હૂં તાજા હમિસાર નો પરસાર કરું હે, તર મનખં નેં વિશ્વાસ મ લાવવા હારુ હૂં મારી બુદ્ધિ નહેં વાપરતો, અગર હૂં એંવું કરું તે મનખં ખાલી મારી ઇપેરેંસ વિશ્વાસ કરહે, અનેં ઇસુ મસીહ નેં ક્રૂસ ઇપેર મરવા નો હમિસાર મનખં ના જીવન મ સામ્રતી રિતી થી કામ નેં કરે.
મસીહ પરમેશ્વર નું જ્ઞાન અનેં સામ્રત હે
18ઝર ઇયો હમિસાર હામળે હે કે ઇસુ મસીહ ક્રૂસ ઇપેર મરેંજ્યો, તે હેંનેં મહં અમુક મનખં એંમ વિસારે હે કે આ હમિસાર નકમ્મો હે, વેય મનખં નરક મએં જાએં રિય હે. પુંણ આપડી હારુ ઝી આપું તારણ ને રસ્તે સાલજ્યે હે, ઇયો હમિસાર પરમેશ્વર ની સામ્રત હે. 19કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે,
“હૂં જ્ઞાન વાળં નું જ્ઞાન નાશ કરેં, અનેં હમજદારં ની હમજ નકમ્મી કર દેં.”
20એંનેં થકી આપું એંમ હમજજ્યે હે કે બુદ્ધિમાન મનખં ની કઇ કિમત નહેં. અનેં ઝી મૂસા ના નિયમ નું જ્ઞાન રાખે હે, હેંનનું જ્ઞાન કઇ કામ નું નહેં, અનેં ઇની દુન્ય ના વિવાદ કરવા વાળા હુંદા મટેંજ્યા, કેંમકે પરમેશ્વરેં ઇની દુન્ય ના જ્ઞાન નેં નકમ્મું કર દેંદું હે. 21ઝર પરમેશ્વરેં પુંતાની બુદ્ધિ મ ઇયુ ભાળ્યુ હેંતું, કે મનખં સંસાર ના જ્ઞાન થી પરમેશ્વર નેં કેંરં યે નેં જાણેં સકહે, એંતરે હારુ હેંને આપડી દુવારા આલેંલા તાજા હમિસાર ના ભાષણ નેં મનખં નેં બસાવવા હારુ કામ મ લેંદો. પુંણ ઝેંનવેં હેંના તાજા હમિસાર ઇપેર વિશ્વાસ નહેં કર્યો વેય હેંનેં મુરખ માનતં હેંતં. 22ઇયુ યહૂદી મનખં નેં મુરખાઈ લાગે હે, કેંમકે વેય ઇયુ હાસું હે એંમ સાબિત કરવા હારુ હરગ થી એક નિશાની ના રુપ મ સમત્કાર ભાળવા માંગે હે, અનેં બીજી જાતિ ન મનખં નેં મુરખાઈ લાગે હે, ઝી દુન્ય નું જ્ઞાન મેંળવવા માંગે હે. 23પુંણ હમું એંમ પરસાર કરજ્યે હે, કે ઇસુ મસીહ આપનેં પાપં થી સુંડાવવા હારુ ક્રૂસ ઇપેર મર્યો. ઝી યહૂદી મનખં હારુ ઠોકર નું કારણ#1:23 કેંમકે વેય વિસારતં હેંતં કે ઇસુ મસીહ હમેશા જીવતો રેંહે એંતરે હારુ વિશ્વાસ નેં કરતં હેંતં કે ઇયો ઇસુ મસીહ હે. અનેં બીજી જાતિ ન મનખં હારુ મુરખાઈ હે. 24પુંણ ઝેંનનેં પરમેશ્વરેં પુંતાનં મનખં થાવા હારુ બુંલાય હે, સાહે વેય યહૂદી વેહ, કે પસે બીજી જાતિ ન વેહ, હેંનં હારુ ઇસુ મસીહ પરમેશ્વર ની સામ્રત અનેં પરમેશ્વર નું જ્ઞાન હે. 25કેંમકે પરમેશ્વર ની મુરખાઈ મનખં ના જ્ઞાન કરતં વદારે જ્ઞાનવાન હે, અનેં પરમેશ્વર ની નબળાઈ મનખં ના બળ કરતં વદારે બળવાન હે.
26હે વાલોં, ઇયાદ કરો કે ઝર તમનેં પરમેશ્વરેં બુંલાય તર તમારી પરિસ્થિતિ કીવી હીતી, કેંમકે તમું મનખં ની નજર થી જ્ઞાન વાળં અનેં શક્તિ વાળં નેં હેંતં, અનેં તમારા સમાજ મ તમારું માન નેં હેંતું. 27પુંણ પરમેશ્વરેં જ્ઞાન વાળં નેં લાજેં મરવા હારુ હેંનનેં પસંદ કર્ય ઝી દુન્ય ન મનખં ની નજર મ મુરખ હે. અનેં શક્તિ વાળં નેં લાજેં મરવા હારુ હેંને એંવં મનખં નેં પસંદ કર્ય હે, ઝી દુન્ય ન મનખં ની નજર મ નબળં હે. 28અનેં પરમેશ્વરેં હેંનનેં પસંદ કર્ય ઝી દુન્ય ન મનખં ની નજર મ નિસ અનેં નકમ્મ, અનેં ઝેંનું ઇની દુન્ય મ કઇ માન હેસ નહેં હેંનનેં હુંદં પસંદ કર લેંદં કે ઝી ઇની દુન્ય મ ખાસ ગણાએ હે હેંનનેં નકમ્મ કર દે. 29પરમેશ્વરેં એંમ એંતરે હારુ કર્યુ કે કુઇ બી મનખ હેંનેં હામેં ઘમંડ નેં કરેં સકે. 30પુંણ પરમેશ્વર ની દયા થકી તમું ઇસુ મસીહ મ એક થાય હે, અનેં મસીહ દુવારાસ હેંને આપનેં હેંનું જ્ઞાન આલ્યુ હે. અનેં પરમેશ્વર આપનેં હીની નજર મ ધર્મી બણાવે હે. મસીહ દુવારા આપનેં પવિત્ર કરવા મ આવે હે અનેં વેયો આપનેં પાપ થી સુંડાવે હે. 31એંતરે કે ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, વેવુંસ થાએ, “ઝી કુઇ ઘમંડ કરે વેયુ પ્રભુવેં ઝી કર્યુ હે હેંનેં ઇપેર ઘમંડ કરે.”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in