1
માથ્થી 4:4
ગુજરાતી સમકાલીન બાઇબલ
GCB
ઈસુએ જવાબ આપ્યો, “એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે.”
Compare
Explore માથ્થી 4:4
2
માથ્થી 4:10
ઈસુએ તેને કહ્યું, “શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ ”
Explore માથ્થી 4:10
3
માથ્થી 4:7
ઈસુએ તેમને જવાબ આપ્યો, “એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ.”
Explore માથ્થી 4:7
4
માથ્થી 4:1-2
પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. ત્યાં ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી તેમને ભૂખ લાગી
Explore માથ્થી 4:1-2
5
માથ્થી 4:19-20
ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ ચાલો અને હું તમને માણસોના પકડનારા બનાવી બહાર મોકલીશ.” તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
Explore માથ્થી 4:19-20
6
માથ્થી 4:17
તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, “પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
Explore માથ્થી 4:17