1
2 કરિંથીઓને પત્ર 7:10
કોલી નવો કરાર
KXPNT
કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.
Compare
Explore 2 કરિંથીઓને પત્ર 7:10
2
2 કરિંથીઓને પત્ર 7:1
વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.
Explore 2 કરિંથીઓને પત્ર 7:1
3
2 કરિંથીઓને પત્ર 7:9
હવે હું રાજી છું; તમે દુખી થયા ઈ હાટુ નય પણ દુખી થાવાથી તમે પસ્તાવો કરયો ઈ હાટુ, કેમ કે, તમને પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી કરયા હતાં, કે અમારાથી તમને કાય નુકશાન થાય નય.
Explore 2 કરિંથીઓને પત્ર 7:9