ઈયા ખાતુરે જીયુ રીતીકી ઇસુ ખ્રિસ્ત મોય ગીયો આને દાટવામે આલો, તીયુજ રીતીકી આપુહુ બી, બાપ્તીસ્મા મારફતે તીયા આરી મોય ગીયા, આને દાટવામે આલા, આને જેહેકી ઇસુ ખ્રિસ્ત, પરમેહેરુ સામર્થ મહિમા મારફતે મોલામેને ફાચે જીવતો કેરામે આલો, તેહેકીજ આપુહુ બી એક નવો જીવન જીવુહુ.