1
ગલાતીઓને પત્ર 3:13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”
Compare
Explore ગલાતીઓને પત્ર 3:13
2
ગલાતીઓને પત્ર 3:28
માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.
Explore ગલાતીઓને પત્ર 3:28
3
ગલાતીઓને પત્ર 3:29
અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમો ઇબ્રાહિમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો.
Explore ગલાતીઓને પત્ર 3:29
4
ગલાતીઓને પત્ર 3:14
એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.
Explore ગલાતીઓને પત્ર 3:14
5
ગલાતીઓને પત્ર 3:11
તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.”
Explore ગલાતીઓને પત્ર 3:11