રોમનોને પત્ર 10:11-13
રોમનોને પત્ર 10:11-13 KXPNT
કેમ કે, શાસ્ત્રવચન એમ કેય છે કે, મસીહ ઉપર જે કોય વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય. આયા યહુદીઓ અને બિનયહુદીઓમાં કાય ભેદ નથી, કેમ કે, બધાયના પરભુ એક જ છે, અને જે એને વિનવણી કરે છે તેઓ બધાય પ્રત્યે ઈ બોવ જ ઉદાર છે. કેમ કે, જે કોય પરભુને નામે પ્રાર્થના કરશે ઈ તારણ પામશે.





