YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 15:8-9

પ્રેરિતોનાં કૃત્યો 15:8-9 KXPNT

અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે. અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.

Free Reading Plans and Devotionals related to પ્રેરિતોનાં કૃત્યો 15:8-9