YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 11:23-24

પ્રેરિતોનાં કૃત્યો 11:23-24 KXPNT

અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો. બાર્નાબાસ એક ભલો માણસ હતો, અને પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો, ઈ વખતમાં ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.

Free Reading Plans and Devotionals related to પ્રેરિતોનાં કૃત્યો 11:23-24