2 કરિંથીઓને પત્ર 2:14-15
2 કરિંથીઓને પત્ર 2:14-15 KXPNT
પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય. કેમ કે, જે લોકો તારણ મેળવી રયા છે, અને નાશ થાતા જાય છે ઈ બધાયની વસે પોતાનું જીવન પરમેશ્વર હાટુ મસીહની સુગંધની જેમ છે.





