YouVersion Logo
Search Icon

રોમનોનેં પત્ર 9

9
પરમેશ્વર અનેં હેંનં પસંદ કરેંલં મનખં
1હૂં ઇસુ મસીહ મ હાસું કું હે, હૂં ઝૂઠ નહેં બુંલતો, અનેં મારો વિસાર હુંદો પવિત્ર આત્મા મ ગવાહી આલે હે, 2કે મનેં ઘણું દુઃખ હે, અનેં મારું મન મારં યહૂદી જાતિ ન મનખં હારુ હમેશા દુઃખી રે હે. 3કેંમકે હૂં આં તક સાહતો હેંતો, કે મારં યહૂદી ભાઈ-બુંનં હારુ, મારી જાતિ અનેં મારા કુટુમ વાળં ની ભલાઈ હારુ મારી ઇપેર હરાપ લેં લું અનેં હૂં ઇસુ મસીહ થી અલગ થાએં જું. 4વેય ઇસરાએંલ દેશ ન મનખં હે, અનેં બેંટા-બીટી થાવા નો અધિકાર, અનેં મહિમા, અનેં કરાર, અનેં મૂસા નું નિયમ, અનેં પરમેશ્વર ની હાસી આરાધના, અનેં વાએંદા હેંનનેંસ આલવા મ આય હે.
5ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ હેંનનાસ બાપ-દાદા હે, અનેં ઇસુ મસીહવેં હુંદો હેંનનીસ પીઢી મ શરીર ના રુપ મ જલમ લેંદું. બદ્દ ઇપેર રાજ કરવા વાળા પરમેશ્વર ની મહિમા જુંગ-જુંગ થાતી રે. આમીન. 6પુંણ એંવું નહેં કે પરમેશ્વર નો કરેંલો વાએંદો પૂરો નહેં થાયો, કેંમકે ઝી ઇસરાએંલ ની પીઢી મ પેદા થાએંલં બદ્દ મનખં, હાસં ઇસરાએંલી નહેં, 7અનેં ઇબ્રાહેંમ ની પીઢી મ જલમ લેંવા થી બદ્દ પરમેશ્વર ન બેંટા-બીટી નહેં બણેં જાતં, કેંમકે પરમેશ્વરેં ઇબ્રાહેંમ નેં કેંદું, “ઝી ઇસાગ ની પીઢી મ જલમ લે હે, વેયસ તારી પીઢી ન કેંવાહે.” 8એંનો મતલબ એંમ હે કે શારિરીક જલમ લેંવા થી પરમેશ્વર ન બેંટા-બીટી નહેં કેંવાતં, પુંણ ઝેંનું જલમ વાએંદા પરમણે થાયુ હે વેયસ ઇબ્રાહેંમ ની પીઢી ન કેંવાએ હે. 9કેંમકે વાએંદો ઇયો હેંતો, “આવતે વર એંનેસ ટાએંમેં હૂં પાસો આવેં અનેં સારા નેં સુંરો થાહે.” 10અનેં ખાલી એંતરુંસ નેં, પુંણ ઝર આપડા બાપ-દાદા ઇસાગ દુવારા રિબકા બે જીવી થાઈ અનેં હેંના પેંટ મ જળુવા સુંરા હેંતા. 11-12વેય સુંરં પેદા થાવા થી પેલેંસ હેંનં બે સુંરંવેં હઝુ કઇ તાજું કે ભુંડું કામ કર્યુ નેં હેંતું, પરમેશ્વરેં પેલેંસ રિબકા નેં કેંદું હેંતું, કે હેંનો મુંટો સુંરો નાના સુંરા ની સેવા કરહે. પરમેશ્વરેં એંમ ઇયુ વતાડવા હારુ કેંદું, કે વેયો પસંદગી પુંતે કરે હે. અનેં આ પસંદગી હેંનં ના તાજા કે ભુંડા કામ ને લેંદે નેં હીતી.
13ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “મેંહ યાકૂબ હાતેં પ્રેમ કર્યો, પુંણ એસાવ હાતેં નફરત કરી.”
14એંનો મતલબ હું? હું પરમેશ્વર અન્યાય કરે હે? ના, બિલકુલ ના. 15કેંમકે પરમેશ્વર મૂસા નેં કે હે,
“હૂં ઝેંનેં કેંનેં ઇપેર દયા કરવા સાહું હેંનેં ઇપેર દયા કરેં,
અનેં ઝેંનેં કેંનેં ઇપેર અનુગ્રહ કરવા સાહું હેંને ઇપેર દયા કરેં.”
16એંતરે હારુ પસંદ કરવા નું કામ મનખં ની અસ્યા કે કામં થી નેં, પુંણ પસંદ કરવા વાળા અનેં દયા કરવા વાળા પરમેશ્વર ના તરફ થી હે. 17કેંમકે પવિત્ર શાસ્ત્ર મ મિસ્ર દેશ ના ફિરોન રાજા નેં કેંદું, “મેંહ તનેં એંતરે હારુ રાજા બણાયો હે, કે તારી મ હૂં મારી સામ્રત મનખં નેં વતાડું, અનેં મારા નામ નો પરસાર આ ધરતી ન બદ્દ મનખં તક પૂગે.” 18એંતરે હારુ વેયો ઝેંનેં સાહે હે હેંનેં ઇપેર દયા કરે હે, અનેં ઝેંનેં સાહે હે હેંનું મન કઠોર કર દે હે.
પરમેશ્વર નો ગુસ્સો અનેં હીની દયા
19તમારી મનું કદાસ મનેં કુઈક પૂસહે, “પરમેશ્વર કેંકેંમ હમારી ઇપેર દોષ લગાડે હે? અગર વેયો ઝી સાહે હે હેંનેં કરવા થી કુઇ નહેં રુંકેં સક્તું.” 20હે દોસ તું કુંણ હે, ઝી પરમેશ્વર નેં સવાલ કરે હે? હું બણાવીલી વસ્તુ બણાવા વાળા નેં સવાલ પૂસેં સકે હે? કે “તેં મનેં એંવું હુંકા બણાયુ હે?” 21હું કુંમાર નેં ગાર ઇપેર અધિકાર નહેં કે એકેંસ લુંદા મહું એક રાસડું ખાસ વાર તેવારેં વાપરવા હારુ, અનેં બીજુ રાસડું રુંજ દન સાલુ મ વાપરવા હારુ બણાવે? 22પરમેશ્વર પુંતાનો ગુસ્સો અનેં હીની શક્તિ હેંનં મનખં નેં વતાડવા માંગતો હેંતો, ઝી નાશ થાવા ન લાએંક હેંતં. પુંણ તે હુંદો પરમેશ્વર ધારેંણ થી હેંનનેં સહન કરતો રિયો. 23અનેં દયા નેં લાએંક મનખં ઇપેર પુંતાની ભરપૂર મહિમા વતાડવા ની અસ્યા કરી, ઝેંનનેં પરમેશ્વરેં હીની મહિમા ન ભાગિદાર થાવા હારુ પેલ થી પસંદ કર્ય હેંતં, 24એંનં મ આપું હુંદં પસંદ કરેંલં મનખં હે, વેય સાહે યહૂદી મનખં મનં વેહ કે પસે બીજી જાતિ મન વેહ. 25બીજી જાતિ ન મનખં ના બારા મ હોશે ભવિષ્યવક્તા કે હે,
“ઝી મારં મનખં નેં હેંતં હેંનનેં હૂં મારં મનખં કેં,
અનેં ઝેંનં હાતેં મેંહ પ્રેમ નેં કર્યો હેંતો, હેંનં હાતેં હૂં પ્રેમ કરેં.” 26અનેં ઝીની જગ્યા પરમેશ્વરેં કેંદું હેંતું, કે તમું મારં મનખં નહેં,
હીનીસ જગ્યા જીવતો પરમેશ્વર હેંનનેં પુંતાનં બેંટા-બીટી કેંહે.
27અનેં યશાયાહ ભવિષ્યવક્તા ઇસરાએંલ દેશ ન મનખં નેં કે હે,
ઇસરાએંલ દેશ ન મનખં ની ગણતરી દરજ્યા ની ધેડ ની રેતી ના કણ બરુંબર વેહ,
તે હુંદું હેંનં મન થુંડકનુંસ તારણ થાહે.
28કેંમકે પ્રભુ પરમેશ્વર જલ્દી દુન્ય ન બદ્દ મનખં નો હમેશા હારુ નિયા કરવા નો હે.
29ઝેંવું યશાયાહ ભવિષ્યવક્તાવેં પેલ હુંદું કેંદું હેંતું,
“અગર સેનાવં નો પ્રભુ પરમેશ્વર આપડં બાપ-દાદં નેં, નેં બસાવતો,
તે આપું હુંદં સદોમ અનેં ગમોરા સેર ન મનખં જુંગ નાશ થાએં જાતં.”
ઇસરાએંલ ન મનખં નો અવિશ્વાસ
30એંનો મતલબ એંમ નહેં કે બીજી જાતિ ન મનખં ધર્મી બણવા ની કોશિશ નેં કરતં હેંતં, તે હુંદં પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરવા થી પરમેશ્વરેં હેંનનેં ધર્મી ઠરાય. 31પુંણ ઇસરાએંલ દેશ ન મનખં, ઝી ધર્મી બણવા હારુ મૂસા નું નિયમ પાળવા ની કોશિશ કરેં રિય હેંતં, તે હુંદં વેય ધર્મી નેં બણેં સક્ય. 32ઇયુ એંતરે હારુ થાયુ કે વેય વિશ્વાસ થકી નેં, પુંણ તાજં કામં કરેંનેં ધર્મી બણવા ની કોશિશ કરતં હેંતં. હેંનવેં એંવા ભાઠા થી ઠોકર ખાદી ઝી હેંનનેં પાડેં સકે હે. 33ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે,
“ભાળો, હૂં યરુશલેમ સેર મ એક એંવા ભાઠા નેં મેંલું હે,
ઝેંનેં થી મનખં ઠોકર ખાએંનેં પડેં જાહે.
પુંણ ઝી કુઇ હેંનેં ઇપેર વિશ્વાસ કરહે વેયુ કેંરં યે નેં લાજેં મરે.”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in