રોમનોનેં પત્ર 10:11-13
રોમનોનેં પત્ર 10:11-13 GASNT
કેંમકે યશાયાહ ભવિષ્યવક્તાવેં પવિત્ર શાસ્ત્ર મ ઇસુ મસીહ ના બારા મ લખ્યુ હે, “ઝી કુઇ મનખ હેંનેં ઇપેર વિશ્વાસ કરહે હેંનેં કેંરં યે લાજેં નેં મરવું પડે.” સાહે વેયુ મનખ યહૂદી વેહ કે પસે યૂનાની વેહ, એંતરે હારુ કે પરમેશ્વર બદ્દનો પ્રભુ હે, અનેં હેંનેં કન મદદ માંગવા વાળં નેં વેયો બસાવે હે. કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “ઝી કુઇ પ્રભુ નું નામ લેંહે વેયુસ તારણ મેંળવહે.”





