YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 8:12

પ્રકટીકરણ 8:12 GUJOVBSI

પછી ચોથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, અને દિવસનો ત્રીજો ભાગ, તેમ જ રાતનો ત્રીજો ભાગ, પ્રકાશરહિત થાય.

Free Reading Plans and Devotionals related to પ્રકટીકરણ 8:12