YouVersion Logo
Search Icon

ગલાતીઓને પત્ર 2:15-16

ગલાતીઓને પત્ર 2:15-16 GUJOVBSI

જો કે આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી વિદેશીઓ નથી, તોપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ માત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી [ન્યાયી ઠરે છે] , એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે, આપણે નિયમની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાયી ઠરશે નહિ.

Free Reading Plans and Devotionals related to ગલાતીઓને પત્ર 2:15-16