પ્રેરિતોનાં કૃત્યો 19:11-12
પ્રેરિતોનાં કૃત્યો 19:11-12 GUJOVBSI
ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે, તેણે વાપરેલાં રૂમાલ તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઈ જતા, અને તેમને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા.





