YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 8:1-2

કરિંથીઓને પહેલો પત્ર 8:1-2 GUJOVBSI

હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.

Free Reading Plans and Devotionals related to કરિંથીઓને પહેલો પત્ર 8:1-2