1
રોમનોને પત્ર 9:16
કોલી નવો કરાર
KXPNT
એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે.
Compare
Explore રોમનોને પત્ર 9:16
2
રોમનોને પત્ર 9:15
કેમ કે, પરમેશ્વર મુસાને કેય છે, “હું જેની ઉપર દયા કરવાનું ઈચ્છું છું, એની ઉપર દયા કરય, અને જેની ઉપર કરુણા કરવાનું ઈચ્છું એની ઉપર કરુણા કરય.”
Explore રોમનોને પત્ર 9:15
3
રોમનોને પત્ર 9:20
પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય.
Explore રોમનોને પત્ર 9:20
4
રોમનોને પત્ર 9:18
ઈ હાટુ ઈ ઈચ્છે એની ઉપર દયા કરે છે; અને ઈ ઈચ્છે એને હઠીલો કરે છે.
Explore રોમનોને પત્ર 9:18
5
રોમનોને પત્ર 9:21
શું કુંભારને ગારા ઉપર અધિકાર નથી કે, ઈ ગારાના લોંદામાંથી એક વાસણ ખાસ પરસંગ હાટુ અને બીજુ વાસણ સામાન્ય ઉપયોગ હાટુ ઘડે.
Explore રોમનોને પત્ર 9:21