મસીહે પરમેશ્વરનાં રૂપમાં હોવા છતાં,
એણે પરમેશ્વરની સમાન હોવાનું પકડી રાખવાનું વિસારુ નય.
પણ એણે સેવકરૂપ ધરીને,
એટલે માણસોની હરખામણીમાં આવીને
પોતાને ખાલી કરયો.
અને માણસના રૂપમાં પરગટ થયને
પોતાની જાતને નમ્ર કરી, પરમેશ્વરની આજ્ઞાને આધીન થયને
વધસ્થંભના મરણને સહન કરયુ.