1
ગલાતીઓને પત્ર 1:10
કોલી નવો કરાર
KXPNT
સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.
Compare
Explore ગલાતીઓને પત્ર 1:10
2
ગલાતીઓને પત્ર 1:8
પણ જો ગમાડેલો ચેલો કા સ્વર્ગમાંથી આવેલો કોય દુત પણ, અમે હંભળાવેલા હારા હમાસાર કરતાં જુદા હારા હમાસાર તમને હંભળાવે તો ઈ માણસને પરમેશ્વર સદાય હાટુ સજા આપે.
Explore ગલાતીઓને પત્ર 1:8
3
ગલાતીઓને પત્ર 1:3-4
હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે. આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.
Explore ગલાતીઓને પત્ર 1:3-4