1
2 કરિંથીઓને પત્ર 11:14-15
કોલી નવો કરાર
KXPNT
અને આ કાય નવાયની વાત નથી, કેમ કે, શેતાન પણ પરમેશ્વરનાં તેજના સ્વર્ગદુત હોવાનો દેખાડો કરે છે. ઈ હાટુ જો એના સેવક પણ ધરમના સેવકોને એવો દેખાવો કરે, તો કોય મોટી વાતો નથી, પણ એનો અંત એના કામો પરમાણે થાહે.
Compare
Explore 2 કરિંથીઓને પત્ર 11:14-15
2
2 કરિંથીઓને પત્ર 11:3
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.
Explore 2 કરિંથીઓને પત્ર 11:3
3
2 કરિંથીઓને પત્ર 11:30
જો કોય વાત ઉપર અભિમાન કરવાનું થાય, તો હું પોતાની નિર્બળતાઓનું અભિમાન કરય.
Explore 2 કરિંથીઓને પત્ર 11:30