જાંહા તે ઉપવાસ કીને પ્રભુ ભક્તિકી રેહલા, તાંહા પવિત્રઆત્માહા તીયાહાને આખ્યો, “માઅ ખાતુર બર્નાબાસ આને શાઉલુલે માઅ સેવા કેરા ખાતુર એલગ કેરા, જીયા ખાતુર માયુહુ તીયાહાને હાધ્યાહા.” તાંહા મંડળી લોકુહુ ઉપવાસ આને પરમેહેરુલે પ્રાર્થના કીને વડીલ લોકુહુ બાર્નાબાસ આને શાઉલુ મુનકાપે આથ થોવીને તીયાહાને પરમેહેરુ કામુ ખાતુર મોકલ્યા.