1
નિર્ગમન 22:22-23
પવિત્ર બાઈબલ
GERV
“કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ.
Compare
Explore નિર્ગમન 22:22-23
2
નિર્ગમન 22:21
“તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
Explore નિર્ગમન 22:21
3
નિર્ગમન 22:18
“મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે.
Explore નિર્ગમન 22:18
4
નિર્ગમન 22:25
“તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ.
Explore નિર્ગમન 22:25