1
નીતિવચનો 21:21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે.
Compare
Explore નીતિવચનો 21:21
2
નીતિવચનો 21:5
ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન થાય છે.
Explore નીતિવચનો 21:5
3
નીતિવચનો 21:23
જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે.
Explore નીતિવચનો 21:23
4
નીતિવચનો 21:2
માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો [દેખાય] છે; પણ યહોવા અંત:કરણોની તુલના કરે છે.
Explore નીતિવચનો 21:2
5
નીતિવચનો 21:31
ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાથી જ [મળે] છે.
Explore નીતિવચનો 21:31
6
નીતિવચનો 21:3
ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે.
Explore નીતિવચનો 21:3
7
નીતિવચનો 21:30
યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.
Explore નીતિવચનો 21:30
8
નીતિવચનો 21:13
જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.
Explore નીતિવચનો 21:13