1
નીતિવચનો 19:21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.
Compare
Explore નીતિવચનો 19:21
2
નીતિવચનો 19:17
ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.
Explore નીતિવચનો 19:17
3
નીતિવચનો 19:11
માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.
Explore નીતિવચનો 19:11
4
નીતિવચનો 19:20
સલાહ માન, ને શિખામણનો સત્કાર કર, જેથી તું તારા [આયુષ્યના] પાછલા ભાગમાં જ્ઞાની થાય.
Explore નીતિવચનો 19:20
5
નીતિવચનો 19:23
યહોવાનું ભય જીવનદાતા છે; [જે તે રાખે છે] તે સંતોષ પામશે; હાનિરૂપી માર તેના પર આવશે નહિ.
Explore નીતિવચનો 19:23
6
નીતિવચનો 19:8
જ્ઞાન સંપાદન કરનાર પોતાના જ આત્માનો હિતેચ્છુ છે; બુદ્ધિ પકડનારનું હિત થશે.
Explore નીતિવચનો 19:8
7
નીતિવચનો 19:18
આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર; અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.
Explore નીતિવચનો 19:18
8
નીતિવચનો 19:9
જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે.
Explore નીતિવચનો 19:9