1
યોહાન 3:16
કોલી નવો કરાર
KXPNT
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
Palyginti
Naršyti યોહાન 3:16
2
યોહાન 3:17
કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.
Naršyti યોહાન 3:17
3
યોહાન 3:3
નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”
Naršyti યોહાન 3:3
4
યોહાન 3:18
જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો.
Naršyti યોહાન 3:18
5
યોહાન 3:19
અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું.
Naršyti યોહાન 3:19
6
યોહાન 3:30
ઈ વધતો જાય પણ હું ઘટતો જાવ ઈ જરૂરી છે. ઈ જે આભમાંથી આવે છે.”
Naršyti યોહાન 3:30
7
યોહાન 3:20
બધાય જેવા ખરાબ કામો કરે છે તેઓ અંજવાળાને નકારે છે, અને ઈ અંજવાળાની પાહે નથી આવતો જેથી એનુ કામ ખુલુ (જાહેર) નો થાય.
Naršyti યોહાન 3:20
8
યોહાન 3:36
જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.
Naršyti યોહાન 3:36
9
યોહાન 3:14
અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.
Naršyti યોહાન 3:14
10
યોહાન 3:35
બાપ દીકરાને પ્રેમ કરે છે અને ઈ બધુય એની તાકાત નીસે મુકે છે.
Naršyti યોહાન 3:35
Pradžia
Biblija
Planai
Vaizdo įrašai