Logo YouVersion
Icona Cerca

1 કરિંથીઓને 2

2
ઇસુ ની મોત નો પરસાર
1હે વાલોં, ઝર હૂં પરમેશ્વર નો પરસાર કરવા હારુ તમારી કન આયો, તર મેંહ તમારી હાતેં મુંટં-મુંટં શબ્દ નહેં વાપર્ય અનેં જ્ઞાન ની વાતેં હુદી નહેં કરજ્યી. 2કેંમકે મેંહ એંમ ફેસલો કર્યો હેંતો કે હૂં ઇસુ મસીહ અનેં ક્રૂસ ઇપેર ની હીની મોત નેં સુંડેંનેં બીજા કઇના યે બારા મ તમારી હાતેં વાત નેં કરું. 3હૂં ઝર તમારી હાતેં હેંતો તે ઘણો કમજોર અનેં બીક મ અનેં ઘણો ફફડતો જાએંનેં રિયો હેંતો. 4મેંહ મારા શિક્ષણ, અનેં પરસાર મ મનખં ના જ્ઞાન ની લલસાવા વાળી ભાષા નહેં વાપરી, પુંણ પવિત્ર આત્મા ની સામ્રત ની અગવાઈ થી તમનેં વતાડ્યુ. 5એંતરે કે તમારા વિશ્વાસ નો આધાર મનખં ના જ્ઞાન ઇપેર નેં, પુંણ પરમેશ્વર ની સામ્રત ઇપેર રે.
પરમેશ્વર નું જ્ઞાન
6તે હુંદા ઝી મનખં આત્મિક રિતી થી મજબૂત હે, હેંનં મ હમું જ્ઞાન ની વાતેં કરજ્યે હે, પુંણ ઇની દુન્ય ન અધિકારજ્ય ના નાશ થાવા વાળા જ્ઞાન ની વાતેં નહેં કરતા. 7પુંણ હમું પરમેશ્વર ના હેંના જ્ઞાન નો ભેદ વતાડજ્યે હે, ઝી દુન્ય બણવા થી પેલ હેંને નક્કી કર લેંદું હેંતું કે હેંનું જ્ઞાન અનેં પુંતાની મહિમા આપનેં આલે. 8અનેં પરમેશ્વર ની યોજના નેં ઇની દુન્ય ના કઇને યે અધિકારજ્યેં નહેં જાણી. કેંમકે અગર વેયા જાણતા તે મહિમાવાન પ્રભુ ઇસુ નેં ક્રૂસ ઇપેર નેં સડાવતા.
9પુંણ ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે,
“ઝી વાતેં કેંરં ભાળી નહેં અનેં હેંના બારા મ કેંરં હામળ્યુ નહેં,
અનેં ઝી મનખં ના દિમાગ મ હુદી નહેં આવી,
વેયે વાતેં પરમેશ્વરેં ઝી હેંનેં હાતેં પ્રેમ કરે હે હેંનં હારુ તિયાર કરી હે.”
10પુંણ પરમેશ્વરેં હીની વાતં નેં હમું પ્રેરિતં ઇપેર પવિત્ર આત્મા દુવારા પરગટ કરી, કેંમકે પવિત્ર આત્મા બદ્દી વાતેં, એંતરે પરમેશ્વર ની ખાનગી વાતેં હુદી જાણે હે. 11તમારા મન ની વાત ખાલી તમુંસ જાણેં સકો હે, બીજુ મનખ નહેં જાણેં સક્તું, હીવી રિતી પરમેશ્વર ની વાત ખાલી હેંનોસ આત્મા જાણે હે. 12આપેં ઇની દુન્ય નો આત્મા નેં પુંણ પરમેશ્વર નો મુંકલેંલો પવિત્ર આત્મા મેંળવ્યો હે, એંતરે કે પરમેશ્વર ની આલીલી વાતેં આપું જાણેં સકજ્યે. 13એંતરે હારુ હમું પ્રેરિત ઇની વાતં નેં મનખં ના જ્ઞાન દુવારા હિકાડેંલં શબ્દ થી બીજં મનખં નેં નહેં વતાડતા, પુંણ ઝી આત્મિક રિતી થી મજબૂત હે હેંનનેં પવિત્ર આત્મા દુવારા આલેંલી વાતં થી વતાડજ્યે હે, એંતરે આત્મિક જ્ઞાન થી આત્મિક વાતેં કરજ્યે હે. 14પુંણ શારિરીક મનખ પરમેશ્વર ના આત્મા ની વાતેં ગરહણ નહેં કરતું, કેંમકે હીની નજર મ વેયે વાતેં મુરખાઈ ની હે. અનેં વેયુ હીની વાતં નેં નહેં જાણેં સક્તું કેંમકે હેંનેં આત્મિક રિતી થી જાણેં સકાએ હે. 15ઝેંનવેં પવિત્ર આત્મા મેંળવ્યો હે વેય બદ્દી વાતં નેં જાણેં સકે હે, ઝી પવિત્ર આત્મા હિકાડે હે. પુંણ ઝેંનવેં પવિત્ર આત્મા નહેં મેંળવ્યો, વેય પવિત્ર આત્મા પામેંલં ના વિસારં નેં નહેં જાણેં સક્તં. 16ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “કુઇ બી ઇયુ નહેં જાણેં સક્તું કે પ્રભુ ના મન મ હું હે અનેં કુઇ હેંનેં હિકાડેં નહેં સક્તું,” પુંણ આપું વિશ્વાસ કરવા વાળં જાણન્યે હે કે ઇસુ મસીહ ના મન મ હું હે.

Evidenzia

Copia

Confronta

Condividi

None

Vuoi avere le tue evidenziazioni salvate su tutti i tuoi dispositivi?Iscriviti o accedi