Logo de la Biblia App
Ícono Búsqueda

પ્રે.કૃ. 28:26-27

પ્રે.કૃ. 28:26-27 IRVGUJ

તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ. કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું.

Planes y devocionales gratis relacionados con પ્રે.કૃ. 28:26-27